Loading [Contrib]/a11y/accessibility-menu.js

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતેં
એમીલ દર્ખીમ
એમ.એન. શ્રીનિવાસ
મેક્સ વેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

જામ રણજીત સિંહજી
સયાજીરાવ ગાયકવાડ
દિગ્વિજય સિંહજી
પ્રતાપ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. રથીન રાય
અશોક કુમાર માથુર
મીના અગરવાલ
વિવેક રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP