Loading [Contrib]/a11y/accessibility-menu.js

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદ શાહ-1
દાઉદ ખાન
મેહમૂદ બેગડા
કુતબુદ્દીન મોહમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

સી.ડી. દેશમુખ
જેમ્સ ટેઈલર
ઓર્સ્બોન સ્મિથ
બેનેગલ રામા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?

રૂ. 30
રૂ. 66
રૂ. 90
રૂ. 60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS) નું પૂરું નામ શું છે ?

ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા
ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા
ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP