DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

જામ રણજીત સિંહજી
પ્રતાપ સિંહ
દિગ્વિજય સિંહજી
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

મેક્સ વેબર
એન્દ્રે બેતેં
એમીલ દર્ખીમ
એમ.એન. શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારત ___ ની વચ્ચે આવે છે.

17° 5' N અને 53° 2N' અક્ષાંશ
23°3' N અને 62°1' N અક્ષાંશ
1°N અને 29°4′ N અક્ષાંશ
8°4′ N અને 37°6' N અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-14 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ
પોટેશિયમ-8 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદ શાહ-1
મેહમૂદ બેગડા
કુતબુદ્દીન મોહમદ શાહ
દાઉદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP