Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી રામદાસ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા.

ડુંગરા નજીકથી ન જોવાય
દૂરથી બધું સુંદર દેખાય
નજીકથી સુંદરતા જ દેખાય
માત્ર ડુંગરા જ સુંદર દેખાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP