ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ?

ધ્રુવ ભટ્ટ
સુરેશ જોષી
રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ?

હરીન્દ્ર દવે
ઈશ્વર પેટલીકર
અશોક દવે
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP