Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

આનંદશંકર ધ્રુવ
રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુન્શી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રિઝર્વબેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?

રિવર્સ રેપોરેટ
બેંક રેટ
ચાર્જિંગ રેટ
રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP