Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

સોરઠ સંતવાણી
યુગવંદના
સિંધુડો
માણસાઇના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

અકર્મક ક્રિયાપદ
સકર્મક ક્રિયાપદ
સહાયકારક ક્રિયાપદ
દ્રિકર્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP