Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

રતુભાઈ અદાણી
જામસાહેબ
સરદાર પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કલ્પસર યોજના શાને આધારિત છે ?

મહિલા સશક્તિકરણ
સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના
સોલાર પ્રોજેક્ટ
વિન્ડ પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

રાજેન્દ્ર શુક્લ
હર્ષ બ્રહ્મભટ્ટ
વિનોદ જોશી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

ઝવેરચંદ મેઘાણી
ર.વ. દેસાઈ
મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP