Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

સરદાર પટેલ
રતુભાઈ અદાણી
જામસાહેબ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર પખવાડિયે
દર અઠવાડિયે
દર મહિને
દર બે મહિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સાચી જોડણીવાળું શબ્દજૂથ કયું છે ?

શૌર્યતા, જીંદગી
નિરાભિમાની, દ્વિતિય
સંન્યાસી, પુનરુચ્ચાર
પૃથ્થકરણ, મિલ્કત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP