Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

હર્ષ બ્રહ્મભટ્ટ
રાજેન્દ્ર શુક્લ
નરેન્દ્ર મોદી
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
ભગવત્‌ ગીતા
મહાભારત
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP