Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
ભગવત્‌ ગીતા
કથોપનિષદ
રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

રમણભાઈ નીલકંઠ
મધુસુદન ઠક્કર
રાજેશ વ્યાસ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો.

યોગેશ ગઢવી
સિતાંશુ યશચંદ્ર
ચીનુ મોદી
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP