Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બૌદ્ધ ધર્મનો પ્રચાર
બંધારણના ઘડવૈયા
હિન્દુ મુસ્લિમ એકતા
અસ્પૃશ્યતા નિવારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ?

રિવિ + ઇન્દ્ર
રવિ + ઇન્દ્ર
રવિ + ઊન્દ્ર
રવી + ઇન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
કયું વાક્યુ સાચું ?

દરેકે વિદ્યાર્થીઓને ...
દરેક વિદ્યાર્થીઓને ...
દરેક-દરેક વિદ્યાર્થીઓને ...
દરેક વિદ્યાર્થીને ...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP