Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

અસ્પૃશ્યતા નિવારણ
બૌદ્ધ ધર્મનો પ્રચાર
હિન્દુ મુસ્લિમ એકતા
બંધારણના ઘડવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ?

તાત્યા ટોપે
સંભાજી
મહારાણા પ્રતાપ
છત્રપતિ શિવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

મહારાણા પ્રતાપ
પૃથ્વીરાજ ચૌહાણ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP