Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નર્મદ ધૂમકેતુ નંદશંકર બ.ક. ઠાકોર નર્મદ ધૂમકેતુ નંદશંકર બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? ચતુષ્કોણ લંબચોરસ ચોરસ વર્તુળ ચતુષ્કોણ લંબચોરસ ચોરસ વર્તુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? બહુવ્રીહિ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહિ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? દયારામ અખો મીરાં નરસિંહ મહેતા દયારામ અખો મીરાં નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી છે ? આશીરવાદ આશીર્વાદ આશીવાર્દ આર્શીવાદ આશીરવાદ આશીર્વાદ આશીવાર્દ આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP