Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? પરિવર્તન ચક્ર રેંટિયા ચક્ર સુદર્શન ચક્ર અશોક ચક્ર પરિવર્તન ચક્ર રેંટિયા ચક્ર સુદર્શન ચક્ર અશોક ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? હિંદ સ્વરાજ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ હિંદ સ્વરાજ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા દયારામ અખો મીરાં નરસિંહ મહેતા દયારામ અખો મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? મહેસાણા અમદાવાદ વિસનગર વડનગર મહેસાણા અમદાવાદ વિસનગર વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP