Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

મહારાણા પ્રતાપ
પૃથ્વીરાજ ચૌહાણ
ગાયકવાડ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઉમાશંકર જોષી
રા.વિ.પાઠક
સુંદરમ્
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી
કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP