બાયોલોજી (Biology)
નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?

પ્રાણીબાગ
મ્યુઝિયમ
વનસ્પતિ ઉદ્યાન
વનસ્પતિ સંગ્રહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ?

થીઓફેસ્ટસ
લિનિયસ
વ્હીટેકર
આઈકલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષચક્રના તબક્કા માટે નીચે પૈકી શું સાચું છે ?

A – કોષરસનું વિભાજન
D - સંશ્લેષિત તબક્કો
B – ભાજનાવસ્થા
C – કોષકેન્દ્રીય વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ?

પાર્મેલિયા
ઉસ્નીયા
સ્ટ્રીગ્યુલા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ?

જલાનુવર્તન
રસાયણાનુચલન
પ્રકાશાનુવર્તન
પ્રકાશાનુચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP