Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
આજનું અર્થશાસ્ત્ર બહુવિધ ચારિત્ર્ય ઊંચે જાય તેને નહીં પરંતુ, જેમ ભાવો ઊંચા જાય અને જેમ મોંઘવારી વધે તેને 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ગણે છે.
પ્રશ્નઃ વાસ્તવિક રીતે 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ક્યારે ગણાય ?

ભાવો ઊંચા આવે ત્યારે
કુકમાઈના આધારે રોફ જમાવે ત્યારે
ભૌતિક સુખ-સમૃદ્ધિમાં આળોટે ત્યારે
સમાજનું સમગ્રપણે ચારિત્ર્ય ઊંચે જાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
ભોજા ભગત
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ધૂમકેતુને
પ્લૂટો ગ્રહને
શુક્રના તારાને
ખરતી ઊલ્કાઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP