Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ?

સરદાર પટેલ
ગાંધીજી
રવિશંકર મહારાજ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી ?

કુંદન - કથીર
ઐહિક - પારલૌકિક
ઉપહાર - બક્ષિસ
અભિજ્ઞ - અનભિજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP