Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

કઠોપનિષદ
મુંડક ઉપનિષદ
છાન્દોગ્ય ઉપનિષદ
માંડુક્ય ઉપત્તિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ?

ગાંધીજી
રવિશંકર મહારાજ
મોરારજી દેસાઈ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

આશાપૂર્ણા દેવી
જી. શંકર કુરૂપ
ઉમાશંકર જોશી
વિષ્ણુ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP