Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ?

મદનમોહન માલવીય
લાલા લજપતરાય
ભગત સિંહ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

પ્રેમાનંદ
ભોજા ભગત
નરસિંહ મહેતા
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP