બાયોલોજી (Biology) ગંગટોકમાં આવેલ પ્રાણીઉદ્યાન... નેહરુ ઉદ્યાન ત્રિવેન્દ્રમ્ ઉદ્યાન હિમાલયન ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક નેહરુ ઉદ્યાન ત્રિવેન્દ્રમ્ ઉદ્યાન હિમાલયન ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણી અંતઃસ્રાવનું સાચુ ઉદાહરણ કયું છે ? અર્ગો સ્ટેરૉલ કોલેસ્ટેરૉલ પ્રોજેસ્ટેરૉન ગ્લાયકોલિપિડ અર્ગો સ્ટેરૉલ કોલેસ્ટેરૉલ પ્રોજેસ્ટેરૉન ગ્લાયકોલિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સમવિભાજનીય કોષોમાં કઈ રચના સામાન્યતઃ નોંધાતી નથી? કોષીય તક્તી ત્રાકતંતુ સેન્ટ્રોમિયર તારાકેન્દ્ર કોષીય તક્તી ત્રાકતંતુ સેન્ટ્રોમિયર તારાકેન્દ્ર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: વનસ્પતિકોષ તારાકેન્દ્ર ધરાવતા નથી.)
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? ચાર બાળકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ચાર બાળકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)
બાયોલોજી (Biology) કયા વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિઓને હિપેટીકોપ્સીડા એન્થોસિરોટોપ્સીડા અને બ્રાયોપ્સીડામાં વર્ગીકૃત કરી ? તલસાણે પ્રૉફેસર શિવરામ રોથમેલર આયંગર તલસાણે પ્રૉફેસર શિવરામ રોથમેલર આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યંત થતી રહે છે ? મેરુદંડી વનસ્પતિઓ પ્રજીવ સછિદ્ર મેરુદંડી વનસ્પતિઓ પ્રજીવ સછિદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP