Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ?

કનૈયાલાલ મુનશી
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ?

ઑગસ્ટ દરખાસ્તો
ક્રિપ્સ દરખાસ્તો
સિમલા દરખાસ્તો
કૅબિનેટ મિશનની દરખાસ્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

10
15
8
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP