Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'દુકાળમાં અધિક માસ' કહેવતનો અર્થ આપો.

દુકાળમાં જીવન અસહ્ય થઈ જાય છે
મુશ્કેલી અધિક માસમાં આવે જ છે
મુશ્કેલીમાં ઉમેરો થવો
દુકાળમાં વધુ જીવન જીવી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2300 રૂપિયા
2200 રૂપિયા
2100 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP