GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : એણે ડૂબતા કુટુંબને બચાવી લીધું.

દ્રવ્યવાચક સંજ્ઞા
જાતિવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞા
સમૂહવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ?
(1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે.
(2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે.
(3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.

1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 2જુ વાક્ય યોગ્ય છે.
માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'જિલ્લા પંચાયતનું અંદાજપત્ર અને તેના નાણાનો પુનઃ વિનિયોગ” અંગેની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં દશવિલ છે ?

162
161
163
160

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP