GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘દરગુજર કરવું'

બેધ્યાન રહેવું
વિસરાઈ જવું
માફ કરવું
ખોટ પૂરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

ધીરેન્દ્ર મહેતા
મધુસૂદન ઢાંકી
સુનિલ કોઠારી
ચીમનભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP