GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

ઈન્દીરા આવાસ યોજના
રાજીવ ગાંધી આવાસ યોજના
સરદાર આવાસ યોજના
મહાત્મા ગાંધી આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?

ચૂપકિદી
ચૂપકીદી
આપેલ પૈકી એક પણ નહીં
ચુપકીદિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

26 જાન્યુઆરી, 2005
11 સપ્ટેમ્બર, 2004
2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP