GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

11 સપ્ટેમ્બર, 2004
2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
મહાત્મા ગાંધી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

સુંદરમ્
કલાપી
નરસિંહરાવ દિવેટિયા
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP