GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

2 ઓક્ટોબર, 2001
26 જાન્યુઆરી, 2005
15 ઓગષ્ટ, 2006
11 સપ્ટેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મહાત્મા ગાંધી
નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની છે ?

ત્રણ
જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી
એક
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP