GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006
11 સપ્ટેમ્બર, 2004
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

કિશોરસિંહ સોલંકી
રઘુવીર ચૌધરી
નીતિન વડગામા
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 નો યજમાન દેશ કયો હતો ?

ઈંગ્લેન્ડ
બાંગ્લાદેશ
ન્યુઝીલેન્ડ
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP