GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કવિ બોટાદકર
ખબરદાર
કલાપી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

મતદારો સીધા મત આપી ચૂંટે છે
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

ત્રણ
સભ્યોની સંખ્યા જેટલા
એક
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP