GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

રઘુવીર ચૌધરી
નીતિન વડગામા
ચંદ્રકાન્ત બક્ષી
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચે આપેલા વાકયમાં કયો અલંકાર છે ?
વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે.

ઉત્પ્રેક્ષા
રૂપક
સજીવારોપણ
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નરસિંહ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ?

કલાપી
દલપતરામ
સુંદરમ્
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP