GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

રાવજી પટેલ
મકરંદ દવે
કાકાસાહેબ કાલેલકર
હરીષ મિનાશ્રુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ?

સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી
સમિતિઓની રચના
પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

26 જાન્યુઆરી, 2005
15 ઓગષ્ટ, 2006
11 સપ્ટેમ્બર, 2004
2 ઓક્ટોબર, 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP