GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

રાવજી પટેલ
મકરંદ દવે
હરીષ મિનાશ્રુ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

15 ઓગસ્ટ, 1998
1 મે, 1998
24 જાન્યુઆરી, 1999
26 જાન્યુઆરી, 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP