GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

મકરંદ દવે
રાવજી પટેલ
હરીષ મિનાશ્રુ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

સરદાર આવાસ યોજના
મહાત્મા ગાંધી આવાસ યોજના
રાજીવ ગાંધી આવાસ યોજના
ઈન્દીરા આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નંદશંકર મહેતા
નરસિંહ મહેતા
વિનોદ ભટ્ટ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે.

પ્રણવ મુખરજી
નરેન્દ્ર મોદી
અરવિંદ પનગડીયા
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP