GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ? મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ એક પણ નહીં રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ એક પણ નહીં રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? કવિ બોટાદકર ન્હાનાલાલ ખબરદાર કલાપી કવિ બોટાદકર ન્હાનાલાલ ખબરદાર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નિતી નીતી નીતિ નિતિ નિતી નીતી નીતિ નિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ? આંબાવાડી મણિનગર સિવિલ હોસ્પિટલ ભદ્ર આંબાવાડી મણિનગર સિવિલ હોસ્પિટલ ભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? ચંદ્રવદન ચી. મહેતા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન ચી. મહેતા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP