GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

નીતિન વડગામા
રઘુવીર ચૌધરી
ચંદ્રકાન્ત બક્ષી
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જુથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ?

પ્રાથમિક શાળાના આચાર્ય
ગ્રામ પંચાયત કલાર્ક
તલાટી કમ મંત્રી
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

પંચસિદ્ધાંતિકા
બ્રહ્મસિદ્ધાંત
લીલાવતી ગણિત
અષ્ટાંગહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

2 ઓક્ટોબર, 2001
11 સપ્ટેમ્બર, 2004
26 જાન્યુઆરી, 2005
15 ઓગષ્ટ, 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP