GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ભાઈચારાની ભાવના
ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
સામૂહિક એખલાસ
તીર્થધામોનું જતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

ગામોનું નવનિર્માણ
સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ
આપેલ તમામ
ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

એમ.એન.રાય
કીશોરલાલ મશરુવાળા
નરહરિ પરિખ
કાર્લ માર્ક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP