GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

લીલાવતી ગણિત
પંચસિદ્ધાંતિકા
બ્રહ્મસિદ્ધાંત
અષ્ટાંગહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે ?
દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ

કુલડી
ઠીબરી
ગોરસી
તાંસળું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્યો કરે છે ?

ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
મુંબઈ વિલેજ એકટ, 1920
વિલેજ એકટ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP