GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
કોઈ વિચાર, માહિતી, જ્ઞાન કે અનુભવોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડવાને શું કહે છે ?

માહિતી સંચાર
સંદેશા વ્યવહાર
સંચાર યોજના
વાહન વ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રવદન મહેતાની નથી ?

આગગાડી
ઉર્ધ્વલોક
બાંધ ગઠરિયાં
મંદાકિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP