Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી - ।
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી
ભાવસિંહજી - ।।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
2 વર્ષ પહેલા પિતા-પુત્ર અને બે ભાઈઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ?

50
45
40
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ડિમલાઈટ’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાજેન્દ્ર શુકલ
મધુસુદન ઠાકર
ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP