Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - બ. ક. ઠાકોર
સુંદરમ્ - ઉમાશંકર
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
ઉમાશંકર - પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

બોટાદકર
રા.વિ.પાઠક
સુંદરમ્
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ક્યું વાક્ય બેહૂદું છે ?

હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP