Talati Practice MCQ Part - 2 ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો. 10% 5% 4% 3% 10% 5% 4% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ? સુઈસિની ઝૌરા વિધી રાઉફ સુઈસિની ઝૌરા વિધી રાઉફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ___ એ મેઈન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે. કેશ ટેમ ટેગ આપેલ પૈકી એક પણ નહીં કેશ ટેમ ટેગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ? સૂર્ય પ્રકાશ પાણી ત્રણેય ક્લોરોફિલ સૂર્ય પ્રકાશ પાણી ત્રણેય ક્લોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ? લાભશંકર ઠાકર જયંતિલાલ ગોહેલ ચંદ્રકાન્ત શેઠ ચુનીરામ ભગત લાભશંકર ઠાકર જયંતિલાલ ગોહેલ ચંદ્રકાન્ત શેઠ ચુનીરામ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘આંધળાનું ગાડુ’ કોની કૃતિ છે ? ચિનુ મોદી કાકા કાલેલકર જુગતરામ દવે ઉમાશંકર જોષી ચિનુ મોદી કાકા કાલેલકર જુગતરામ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP