Gujarat Police Constable Practice MCQ
લસણની લાક્ષણિક ગંધનું કારણ શુંછે?

સલ્ફર સંયોજન
ફ્લુઓરિન સંયોજન
એસિટિક સંયોજન
ક્લોરો સંયોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

44 દિવસ
24 દિવસ
36 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કોને ગુનો કહેવાય ?

ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય
ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય
કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય
અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP