Gujarat Police Constable Practice MCQ
એવું કૃત્ય કે જેનાથી વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા અશક્તિ ઉપજે તો તેને શું કહે છે ?

બંને
વ્યથા
આપેલ પૈકી એક પણ નહીં
મહાવ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મહમદ ગઝનવીની સોમનાથ પર ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ?

મૂળરાજ સોલંકી
ભીમદેવ બીજો
કર્ણદેવ વાઘેલા
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી વિધાનંદજી
દયાનંદ સરસ્વતી
નૃસિંહદાસજી
સ્વામી શ્રધ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP