Gujarat Police Constable Practice MCQ
એવું કૃત્ય કે જેનાથી વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા અશક્તિ ઉપજે તો તેને શું કહે છે ?

મહાવ્યથા
વ્યથા
બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઈરાદો ___

આપેલ પૈકી એક પણ નહીં
બંને
શિક્ષાપાત્ર નથી
શિક્ષાપાત્ર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બાગ-એ-નગીના અથવા નગીના વાડી કોણે બંધાવ્યું હતું ?

કુત્બુદીન અહમદ શાહે
મુઝફ્ફર શાહ પહેલો
મહંમદ તઘલખ
મહંમદ શાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

રસીકલાલ પરીખ
કનૈયાલાલ મુનશી
મહાદેવભાઈ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP