Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયુ સ્થાપત્ય શાહજહાં દ્વારા નિર્મિત નથી ?

જામા મસ્જિદ
બીબી કા મકબરા
દિલ્હીનો લાલકિલ્લો
મોતી મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

સાયલા
પીપળી
બિલખા
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રકાશની તીવ્રતા શાના વડે માપી શકાય છે ?

ડેન્સિટોમીટર
યુડિયોમીટર
એકટીનોમીટર
ફોટોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP