Gujarat Police Constable Practice MCQ Part - 2
પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ?

કબીર
રામાનંદ
સંત તુકારામ
તુલસીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિઝર હેઠળ શું શું જોગવાઈ છે?
(i) આરોપીની કબૂલાત લઈ શકાય
(ii) આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઈએ.
(iii) આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી.

(i), (ii), (iii)
(i), (ii)
(i), (iii)
(ii), (iii)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP