Gujarat Police Constable Practice MCQ Part - 2
પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ?

રામાનંદ
કબીર
તુલસીદાસ
સંત તુકારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

આપેલ પૈકી એક પણ નહીં
ખોટું છે.
અંશત: સાચું છે.
સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો નોટબુકના ભાવમાં 20%નો ઘટાડો કરવામાં આવે તો Rs.100 માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ?

Rs.12.50
Rs.15
Rs.10
Rs.12.2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કયા પ્રકારની જમીનને ખેતી લાયક બનાવવા માટે જિપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે ?

ઢોળાવવાળી જમીન
ક્ષારીય (બેઝિક)
ચીકણી જમીન
એસેડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યા બંધારણીય સુધારાને "નાનું બંધારણ" કહેવામાં આવે છે ?

એક પણ નહી
42 મો સુધારો
52 મો સુધારો
73 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP