Gujarat Police Constable Practice MCQ Part - 2
અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

અમીર ખુશરો
બૈરામખાન
અકબર
સુલતાન અહેમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?

FIR લેખિત કે મૌખિક હોઈ શકે
FIR માત્ર પોલીસને જ આપી શકાય
FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે
ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ?

માનવીનું કૌટુંબિક સામંજસ્ય
માનવીના નૈતિક મૂલ્યો
માનવીનું ધાર્મિક જીવન
માનવીનું સમાજ જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

બિલખા
પીપળી
મહુવા
સાયલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભેજવાળા જંગલો સોથી વધુ કયા જિલ્લામાં છે ?

નવસારી અને ભરૂચ
કચ્છ અને સુરત
અમરેલી અને ભાવનગર
ડાંગ અને સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP