Gujarat Police Constable Practice MCQ Part - 2
ગિરનારના શિલાલેખનું સૌપ્રથમ વાંચન કોણે કર્યુ હતું ?

કર્નલ ટોડ
ત્રણેય
ભોગીલાલ
જેમ્સ પ્રિન્સેપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.
(1) મહાત્મા ગાંધી
(2) મોરારજીભાઇ દેસાઇ
(3) ડો.બાબાસાહેબ આંબેડકર
(4) લાલબહાદુર શાસ્ત્રી
(A) વિજઘાટ (દિલ્હી)
(B) રાજઘાટ (દિલ્હી)
(C) અભયઘાટ (અમદાવાદ)
(D) ચૈત્યભૂમિ (મુંબઇ)

1-C, 2-B, 3-D, 4-A
1-B, 2-C, 3-D, 4-A
1-B, 2-A, 3-C, 4-D
1-C, 2-A, 3-B, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મેજિસ્ટ્રેટ ગુના અંગે કાર્યવાહી કયારે શરૂ કરી શકે ?

ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી
એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી
એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી
ભારતીય કારણોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પૈસા ચોરી કરવા માટે y ના ખિસ્સામાં x હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે x :

કોઇપણ ગુના માટે દોષી નથી.
ચોરીના પ્રયાસ માટે દોષી છે
ચોરી માટે દોષી છે.
ચોરીના પ્રયાસ માટે દોષી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે?

કુમારપાળને
વનરાજ ચાવડાને
સિદ્ધરાજ સોલંકીને
ભીમદેવ સોલંકીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP