Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના કચ્છના નાના-મોટા રણ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? કાનમ વાગડ ઝાલાવાડ વાકળ કાનમ વાગડ ઝાલાવાડ વાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો.... પણ જામીન પર છોડી ન શકાય તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે પણ જામીન પર છોડી ન શકાય તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ? સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા બી.એમ. મલબારી પ્રતાપસિંહ ગાયકવાડ ચિરન્મય વાસુકી સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા બી.એમ. મલબારી પ્રતાપસિંહ ગાયકવાડ ચિરન્મય વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના જોડકાં જોડો. (પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ)વેદ(A) ઋગ્વેદ (B) યજુર્વેદ(C) સામવેદ (D) અથર્વવેદ ઉપવેદ 1. ધનુર્વેદ 2. ગાંધર્વવેદ ૩. શિલ્પવેદ 4. આયુર્વેદ A-1, B-4, C-3, D-2 A-4, B-3, C-2, D-1 A-4, B-1, C-2, D-3 A-4, B-1, C-3, D-2 A-1, B-4, C-3, D-2 A-4, B-3, C-2, D-1 A-4, B-1, C-2, D-3 A-4, B-1, C-3, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 IPC - 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? ચાર માસ સુધીના કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીના કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હાલમાં ભારતના રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ? શ્રી શત્રુઘ્ન સિંહા શ્રી પી.જે.કુરિયન શ્રી બી.કે.પ્રસાદ શ્રી હરિવંશ નારાયણસિંહ શ્રી શત્રુઘ્ન સિંહા શ્રી પી.જે.કુરિયન શ્રી બી.કે.પ્રસાદ શ્રી હરિવંશ નારાયણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP