Gujarat Police Constable Practice MCQ Part - 2
“મનોગત્યાત્મક અભિગમ" ની રજુઆત કોણે કરી ?

કાર્લ રોજર્સ
સિગ્મંડ ફ્રોઇડ
માર્ક વિલિમસન્સ
વિલિયમ જેમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144-આધીન પસાર કરવામાં આવેલ હુકમ -

ન્યાયિક પ્રકારનો છે.
વહીવટી પ્રકારનો છે.
અર્ધ વહીવટી પ્રકારનો છે.
અર્ધ ન્યાયિક પ્રકારનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP