Gujarat Police Constable Practice MCQ Part - 3
ખેડાયેલા ખેતરના અવશેષો કયા મથક પરથી મળી આવ્યા છે ?

કાલીબંગા
રાખીગઢી
મોહેં–જો–દડો
લોથલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 થી 128 માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ?

સારી ચાલચલગત બાબતે જામીન લેવા અંગે
પત્નીઓ, બાળકો અને માબાપને ભરણપોષણને લગતી
સર્ચ વોરંટ અને સમન્સને લગતી
સમન્સ અને વોરંટને લગતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

જવાહરલાલ નહેરુ
ડો.બી.આર. આંબેડકર
ગાંધીજી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP