Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ચોરીમાં ગુનેગાર માલિકની ___ મિલકત મેળવે છે.

આપેલ બંને
સંમતિ વિના
આપેલ પૈકી એક પણ નહીં
સંમતિ લઇને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલા કાચના ગ્લાસમાં મુકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે ?

વક્રીભવન
પ્રકિર્ણન
આપેલ તમામ
પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારત સરકાર દ્વારા કોલસાની ગુણવતતા પર દેખરેખ રાખવા માટે કઈ App લોન્ચ કરી ?

ઉત્તમ
સ્વદેશ
કોલ
સેફ્ટી ખાનગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP