Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે ?

3 મહિના
15 દિવસ
સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી
1 મહિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું સમુદાયનું લક્ષણ નથી ?

વસ્તી
પરિવર્તન
સામુદાયિક ભાવના
નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હાડકામા ફ્રેક્ચર જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ?

કેમીયોથેરાપી
સોનોગ્રાફી
સિસ્મોગ્રાફ
એક્સ-રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP