Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યું જોડકુ બંધબેસતુ નથી ? કવિશિરોમણિ - પ્રેમાનંદ આદિ કવિ - નરસિંહ મહેતા ગરબીઓ ના કવિ - દયારામ ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્ કવિશિરોમણિ - પ્રેમાનંદ આદિ કવિ - નરસિંહ મહેતા ગરબીઓ ના કવિ - દયારામ ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ? ભાઇ ઝવેરભાઇ ભાઇકાકા ભાઇ નરસિંહલાલ ભાઇલાલ ભાઇ ઝવેરભાઇ ભાઇકાકા ભાઇ નરસિંહલાલ ભાઇલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના જોડકા જોડો. મનોવૈજ્ઞાનિક વાદ(A) વર્તનવાદ(B) કાર્યવાદ(C) મનોવિશ્લેષણવાદ (D) સમષ્ટિવાદ મનોવૈજ્ઞાનિક (1) જે.બી. વોટસન (2) વિલિયમ જેમ્સ(3) સિગ્મન ફ્રોઈડ (4) મેકસ વર્ધીમર A-3, B-4, C-1, D-2 A-4, B-2, C-3, D-1 A-1, B-2, C-3, D-4 A-1, B-4, C-3, D-2 A-3, B-4, C-1, D-2 A-4, B-2, C-3, D-1 A-1, B-2, C-3, D-4 A-1, B-4, C-3, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૌખિક પુરાવા વિશેની કલમો કયાં પ્રકરણમાં આપવમાં આવી છે ? પ્રકરણ -1 પ્રકરણ -4 પ્રકરણ -5 પ્રકરણ -2 પ્રકરણ -1 પ્રકરણ -4 પ્રકરણ -5 પ્રકરણ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાતત્ત્વ સ્થળ 'પેઢામલી' કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ગીર અભયારણ્ય - ગીર સોમનાથ રતનમહાલ અભયારણ્ય - દાહોદ ઘુડખર અભયારણ્ય - જામનગર સુરખાબ અભયારણ્ય - કચ્છ ગીર અભયારણ્ય - ગીર સોમનાથ રતનમહાલ અભયારણ્ય - દાહોદ ઘુડખર અભયારણ્ય - જામનગર સુરખાબ અભયારણ્ય - કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP