Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યું જોડકુ બંધબેસતુ નથી ?

કવિશિરોમણિ - પ્રેમાનંદ
આદિ કવિ - નરસિંહ મહેતા
ગરબીઓ ના કવિ - દયારામ
ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ?

ભાઇ ઝવેરભાઇ
ભાઇકાકા
ભાઇ નરસિંહલાલ
ભાઇલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકા જોડો.
મનોવૈજ્ઞાનિક વાદ
(A) વર્તનવાદ
(B) કાર્યવાદ
(C) મનોવિશ્લેષણવાદ
(D) સમષ્ટિવાદ
મનોવૈજ્ઞાનિક
(1) જે.બી. વોટસન
(2) વિલિયમ જેમ્સ
(3) સિગ્મન ફ્રોઈડ
(4) મેકસ વર્ધીમર

A-3, B-4, C-1, D-2
A-4, B-2, C-3, D-1
A-1, B-2, C-3, D-4
A-1, B-4, C-3, D-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

ગીર અભયારણ્ય - ગીર સોમનાથ
રતનમહાલ અભયારણ્ય - દાહોદ
ઘુડખર અભયારણ્ય - જામનગર
સુરખાબ અભયારણ્ય - કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP