સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

વિક્રાંત અને વિક્રમ
એકપણ નહિં
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
ગંગોત્રી અને કરૂણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

નાયબ પોલીસ અધિક્ષક
આપેલ તમામ
પોલીસ અધિક્ષક
પોલીસ સબ ઇન્સ્પેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) નું વડુમથક ક્યાં આવેલું છે ?

લંડન, ઇંગ્લેન્ડ
બીજિંગ, ચીન
શાંઘાઈ, ચીન
નવી દિલ્હી, ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.

1000 મીટર
1500 મીટર
500 મીટર
2000 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP