Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

સી.ટી મોર્ગન
વોટસન
એચ.ઇ.ગેરેટ
હિલગાર્ડ એટકિનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી શું સત્ય હકીકત છે ?

દસ્તાવેજના 10 પ્રકારો છે
દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી.
તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે.
દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઈ શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
યાદી - I માં આપેલ વ્યક્તિઓને યાદી - II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી - I
(1) દેવેન્દ્રનાથ ટાગોર
(2) જયોતિબા ફૂલે
(3) દુર્ગારામ મહેતા
(4) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી -II
(A) માનવધર્મસભા
(B) તત્વબોધિની સભા
(C) દેવ સમાજ
(D) સત્યશોધક સભા

4-A, 3-B, 2-C, 1-D
1-A, 3-B, 4-C, 2-D
3-A, 2-B, 1-C, 4-D
2-A, 4-B, 1-C, 3-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?

ભૂસ્તર શાસ્ત્ર
વનસ્પતિશાસ્ત્ર
હસ્તરેખા વિજ્ઞાન
અંતરિક્ષ વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP