Loading [Contrib]/a11y/accessibility-menu.js

Gujarat Police Constable Practice MCQ Part - 3
નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ?

નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે.
નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે.
નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી
ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે ?

સોડા વોટરમાં
આઇસ્ક્રીમમાં
ખનીજ તેલ
ગેસના બાટલામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય એવિડન્સ એકટ - 1872 માં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ?

અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
આપેલ કોઇપણ પરીસ્થીતીમાં
પ્રશ્નોના ઉત્તર બુધ્ધિની કસોટી પર ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3, 4
2, 3, 4
1, 2, 3
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP